ニュース
છે જેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના ૮ ડેમ માંથી ત્રણ ડેમ ૧૦૦% ટકા ભરાયા છે. અમીપુર, ...
પોરબંદરના બોખીરા વિસ્તારમાં લોકોના ઘરમાં ત્રણથી ચાર ફુટ પાણી ભરાઈ જતા બંદર તરફ જતો મુખ્ય રસ્તો તોડવામાં આવ્યો હતો. બોખીરા જયુબેલી ફરી ડુબતા બચાવતા યુવા નેતા પોરબંદરમાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ કહેર ...
સોનાના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે જામનગરની સોની બજારમાં દલાલોના રાજ વધતાં આ સળગતી સમસ્યા બની છે, કારણ કે દલાલો દિવસ ભર સોની ...
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર એસટી ડીવીઝનને રક્ષા બંધનની જેમ સાતમ આઠમના તહેવારો પણ ફળ્યા છે રક્ષાબંધનના તહેવારોમાં રૂપીયા ૫૭ લાખથી વધુ આવક થઈ હતી જ્યારે સાતમ-આઠમના તહેવારોમા ૬૭ લાખથી વધુ ...
જામનગર વિસ્તારમાં જુગારના દરોડા યથાવત રહયા છે, ગઇકાલે અલગ અલગ છ સ્થળે પોલીસ ત્રાટકી હતી અને જુગાર રમતા ૮ મહિલા સહિત ૩૨ની ...
વકીલો વાજેદ ખાન અને ગણેશ માસ્કેએ એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે આ ફિલ્મમાં વકીલો અને ન્યાયાધીશોને ખૂબ જ ખરાબ ...
જાસ્મિન અને અલી ગોની 'બિગ બોસ 14' થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પછી તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું. હવે તેઓ લિવ-ઇન ...
કેન્દ્ર સરકારની વાર્ષિક ફાસ્ટેગ પાસ યોજના, જે સામાન્ય માર્ગ મુસાફરોને મોંઘા ટોલ ટેક્સમાંથી રાહત આપે છે, તેણે માત્ર ચાર ...
તેલંગાણામાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રેડ્ડીએ, જે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, તેમને કહ્યું, "જ્યારે આ કાર્ય પૂર્ણ થયું, અને જ્યારે હું રિપોર્ટ રજૂ કરી રહ્યો હતો ...
જામનગરના ગોલ્ડનસીટી વિસ્તારમાં એક યુવતિએ કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું જેના કારણે પરિવારમાં ...
બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારા સાથે મળી ...
દ્વારકામાં ૧૨ જયોર્તીલીંગ નાગેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે તેનો મહિમા અપરમપાર છે, ભગવાન શ્રીકૃષ્ણના સાન્નિઘ્યમાં જેમ ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する