Nuacht

સનાતન ધર્મમાં, ભગવાન કૃષ્ણની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મુરલીધરની પૂજા કરવાથી જીવનના બધા દુ:ખોનો ...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આજે ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે ...
આઈબ્રો શેપિંગ એ મહિલાઓના ગ્રુમિંગ રૂટિનનો એક જરૂરી ભાગ છે. કોલેજની ગ્લોઈંગ ગર્લ્સ હોય, વર્કિંગ વુમન હોય કે હોમમેકર્સ, ચહેરાને ...
જન્માષ્ટમીનો તહેવાર શનિવાર 16 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે, પૂજા કરે છે અને મધ્યરાત્રિએ શ્રી ...
ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી રહી નથી. એટલા માટે મોટાભાગના ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ રમતા જોવા મળશે. બુચી ...
ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે લોકોને અડફેટે લીધા છે. રોડની સાઈડમાં ઊભા ...
આજે શ્રાવણના પાંચ તહેવારોની શ્રેણીમાં એક એવા નાગપંચમીનું પર્વ છે. આજે ખાસ કરીને ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં નાગપંચમીનો તહેવારની ...
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ ચાલુ જ છે, R & Bના નિવૃત્ત એન્જિનિયરને હાજર થવા સમન્સ એસીબીએ પાઠવ્યું છે, વિદેશ ...
રાજ્યના નાણા વિભાગ દ્વારા આજે મોટા પાયે વેરા અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને ...
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં જાતિનો દાખલો ખોટો તૈયાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ચોંકી ઉઠેલ સાબરકાંઠા ...
પાકિસ્તાન અને પીઓકેમાં ભારે વરસાદ અને પૂરથી 154 લોકોના મોત થાય છે. તો મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યુ છે. ખૈબર ...
આરોગ્ય તંદુરસ્ત હોય તો વ્યક્તિ કોઈપણ સાહસિક કાર્ય કરી શકે છે. જયારે વારંવાર તાવ જેવી સામાન્ય બીમારી વ્યક્તિના વિકાસમાં અવરોધ ...