ニュース

हमारी सरकार द्वारा युवाओं को सरकारी नौकरियों और रोजगार के अवसर उपलब्ध कराए गए हैं और आने वाले पाँच वर्षों में 1 करोड़ युवाओं ...
શ્રીનગરઃ કિશ્તવાડમાં વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 60 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ...
પટનાઃ ચૂંટણી પંચ (ECI) ને બિહારમાં મતદાર યાદીની વિશેષ ઊંડાણપૂર્વકની પુનઃસમીક્ષા (SIR) બાદ જાહેર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદી પર ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી સિંધુ જળ કરાર અંગે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે વહેવા નહિ દઉં અને ...
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અમારી ટુર મેનેજર્સ મીટ ચાલુ હતી. તેમાં અમે જે સારું કામ કર્યું છે તે માટે પોતાની પીઠ થાબડીએ, જે ભૂલો ...
મુલ્ય એટલે કીમત કે પછી જીવવાના નિયમો એ વિચારવું પડે તેવા સંજોગો ઉભા થાય એટલે નકારાત્મકતાની શરૂઆત દેખાય. બધું જ ખરીદી શકાય પણ ...
90ના દાયકામાં જોન મેયર અને પીટર સેલ્વીએ પહેલી વખત ‘ઇમોશનલ ઇન્ટેલીજન્સ ‘શબ્દ પર પ્રકાશ પાડ્યો. કોર્પોરેટ જગતમાં તેને વારંવાર ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શુક્રવારે સ્વતંત્રતા દિવસે 12મી વખત રાષ્ટ્રને સંબોધન છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ...
કિશ્તવાડમાં વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના થવાની આશંકા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. આ આંકડો વધુ વધવાની ...
નવી દિલ્હીઃ હાલના દિવસોમાં પરપ્લેક્સિટી અને ગૂગલ ક્રોમ ભારે ચર્ચા છે અને તેનું મુખ્ય કારણ છે પરપ્લેક્સિટી AI દ્વારા ગૂગલના ...
CM યોગીએ SPપ્રમુખ અખિલેશ યાદવ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું હતું કે PDAનો અર્થ પરિવાર ડેવલપમેન્ટ ઓથોરિટી છે. सीएम योगी जी ...
નવી દિલ્હીઃ અમેરિકી ટેરિફના અસરને ખાળવા સરકારે નિકાસને ટેકો આપવા યોજના બનાવી છે. કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મંત્રાલયે આશરે રૂ.