સમાચાર
નેપાળમાં વચેટિયાઓ દ્વારા સગીર છોકરીઓને ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે અંડાણુ ડૉનેટ કરવા લલચાવવાના કેસ બહાર આવ્યા છે. આવી ઘટનાઓ કેમ ...
મહાત્મા ગાંધી અને મહમદઅલી ઝીણા, દુનિયાનો નક્શો બદલી નાખનારાં ગુજરાતમાં જન્મેલાં આ બે વ્યક્તિત્વો વચ્ચેનો સંબંધ પણ ભારતના ...
ગુજરાતમાં 16 ઑગસ્ટના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ડાંગ, તાપી, નર્મદા, સુરત, ...
હાઇકોર્ટે ગયા મહિને મમતા પાઠકની અપીલ ફગાવી દીધી હતી અને એપ્રિલ 2021માં તેમણે કરેલી તેમના નિવૃત્ત ફિઝિશિયન પતિ નીરજ પાઠકની ...
નેપાળમાં હિંદુત્વના રાજકારણને આગળ વધારવામાં જે સંગઠન સૌથી વધુ સક્રિય છે, તેનું નામ 'હિંદુ સ્વયંસેવક સંઘ' (એચએસએસ) છે. નેપાળ ...
ભારત આજે પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું ...
ગુજરાતના દરિયાકાંઠે આવેલું દ્વારકાનગર હિન્દુ પુરાણકથાઓમાં વિષ્ણુના દસ અવતારમાંથી એક અવતાર મનાતા કૃષ્ણના ભક્તો અને માન્યતાઓને ...
ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડે શકે, ગુજરાતમાં સાતમ-આઠમ પર વરસાદની સ્થિતિ કેવી રહેશે અને હવામાન વિભાગે આગામી ...
અમેરિકાએ તાજેતરમાં એક એવી જાહેરાત કરી છે જેના કારણે બિઝનેસ માટે અથવા ટૂરિસ્ટ તરીકે અમેરિકા જવા માગતા ચોક્કસ દેશોના લોકોને અસર ...
દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે સવારથી ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે તે સાથે વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થયો છે. આગામી ત્રણ-ચાર દિવસમાં કયા જિલ્લામાં અતિભારે ...
મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમૅન છે. રિલાયન્સ ભારતની સૌથી મોટી ખાનગી ઊર્જા કંપની છે. રિલાયન્સની જામનગર ખાતે ...
કેટલાક પરિણામો છુપાયેલા છે કારણ કે તે તમારા માટે ઇનઍક્સેસિબલ હોઈ શકે છે.
ઇનઍક્સેસિબલ પરિણામો બતાવો