News
હાલમાં રાજ્ય સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુંબઇમાં ખરાબ હવામાનને પગલે આજે મુંબઇથી વડોદરા આવતી ફ્લાઇટ ...
મેઘરાજાએ આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં મૂકામ કર્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને ભાવનગરના કેટલાક તાલુકાઓમાં તો ધોધમાર વરસાદના કારણે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના મેં ...
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ...
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સૂર્યપુત્રી તાપી નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉકાઈ ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર- ...
કોબા, ગાંધીનગર ખાતે 'વીર ભિક્ષુ સમવસરણ'માં જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના ૧૧મા અનુશાસક આચાર્યશ્રી મહાશ્રમણજીનું પ્રવચન યોજાયું. પ્રેક્ષા વિશ્વભારતી પરિસરમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. | Lectu ...
સુરત શહેરમાં આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. માત્ર બે ઇંચ ...
મુંદરા પોર્ટ ખાતે બી.વી.જી. કંપનીમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત 42 વર્ષીય રાજનારાયણસિંહ ચંદ્રિકાસિંહનું ટ્રેઇલર અકસ્માતમાં મોત નીપજ્યું છે. મૂળ બિહારના વતની અને હાલે સાડાઉમાં રહેતા રાજનારાયણસિંહ છેલ્લા 1 ...
પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામની સૂર્યોદય સોસાયટીમાં મંગળવારે રાત્રે તસ્કર ટોળકીએ ધાડ પાડી હતી. સોસાયટીમાં ચોરી કરવાના ઇરાદે આવેલી 5-6 તસ્કરોની ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. | પ્રાંતિજ તાલુકાન ...
અબડાસા તાલુકાના મોથાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ તબીબની નિમણૂક માટે આજે ગ્રામજનોએ તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો. મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક ડાભીએ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ આ ...
23 ઓગસ્ટ એ શ્રાવણ અમાસ છે. આ તિથિ શનિવારે આવે છે, ત્યારે તેને શનિ અમાવસ્યા પણ કહેવામાં આવે છે. શનિવાર અને અમાસના યોગ પર, શનિદેવને સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. | Amavasya Of Bhadau Month Is On 23rd A ...
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગ ...
ગ ઈ કાલે જ જેમનો જન્મદિવસ ગયો તે ‘ઘાયલ’ની ગઝલ તમને ઘાયલ ન કરે તો જ નવાઈ. મુશાયરાના મુગલ-એ-આઝમ એટલે અમૃત ઘાયલ. એક ગઝલ જેમ મરી ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results