News
શહેરમાં બાંધકામની સાઈટ પર કામ કરતા શ્રમિક અને પરિવારના બાળકો અકસ્માતે પડી જતા મોત થવાના બનાવો વખતો વખત બની રહ્યા છે. બિલ્ડરો ...
ભાણવડ વિસ્તારનાં કિસાનોએ સરકાર ઉપર ભરોસો રાખવાને બદલે સંયુકત રીતે લોકફાળો એકત્ર કરી વેરાડી નદી ખાતે વરસાદનાં વહી જતાં પાણીને ...
બર્ફીલી પહાડીઓમાં બિરાજમાન બાબા બર્ફાની અમરનાથ મહાદેવના દર્શનનો આવતીકાલ તા. ૩ થી પ્રારંભ થઈ રહ્યો છે. જામનગરથી અમરનાથ જવા માટે પ્રથમ યાત્રીઓનો કાફલો ગઈકાલે રવાના થયો હતો.
જકાસીયા વાડી વિસ્તારમાં એક યુવાનનુ વિજ કરન્ટ લાગતા મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પીજીવીસીએલની બેદરકારીના કરણે ...
'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' ની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ...
દિશા વાકાણી આ દિવસોમાં તેના માતૃત્વનો ખૂબ આનંદ માણી રહી છે. તાજેતરમાં, તેની એક નવીનતમ તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકો ...
જેકલીન ફર્નાન્ડીઝ પણ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી છે. સુકેશે દાવો કર્યો હતો કે ...
ધી જામનગર પીપલ્સ કો.ઓપરેટીવ બેન્ક લી.ની ૪૨મી વાર્ષિક સભા વર્ષ ર૦ર૪-ર૦રપ માટે તા.ર૯-૦૬-ર૦રપને રવીવારના રોજ બેન્કના ચેરમેન ...
ચૂંટણી પંચે પ્રસ્તાવ મૂક્યો છે કે 2003ની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોને મતદાર ગણવામાં આવશે, બાકીના લોકોએ ફરીથી નોંધણી માટે ...
જામનગર શહેર અને જિલ્લામાં અવારનવાર વિજ ફોલ્ટ આવી જાય છે, કેટલીક વખત નોટીસ આપ્યા વિના વિજળી રાણી ગુલ થઇ જાય છે, શહેરમાં તો ...
ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. ખાસ કરીને ચોમાસુ શરૂ થતા જ તમામ નાના-મોટા રોડ પર ઢોર અડિંગો જમાવી બેસતા હોય અકસ્માતોની ઘટના બનતી હોય છે. રોડ પર પડ્યાપાથર્યા રહેતા ઢોરથી સર્જાતા અકસ્મા ...
મૃતકોની ઓળખ બિચકુંડી વિસ્તારના સંદીપ મૂર્તિ, ગુરુ ચંપિયા અને કાંડે મુંડા તરીકે થઈ છે. અહેવાલો અનુસાર, ભૂસ્ખલન થયું ત્યારે ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results