Nuacht
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને શ્રી અલોક કુમાર પાંડે, IAS (RR:GJ:૨૦૦૬), કમિશનર ઓફ રિલીફ અને મહેસૂલ વિભાગના એક્સ-ઓફિશિયો સચિવને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) ના મુખ્ય કા ...
હાલમાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે, કારણ કે કટરામાં ભીડ ઓછી છે અને યાત્રા ખૂબ જ સુગમ બની રહી છે. ગુરુવારનો દિવસ પણ શ્રદ્ધાળુઓ માટે સુખદ અનુભવ લઈને આવ્યો હતો. હવામાન સ્વચ્છ રહેતા ...
ગુજરાત સરકારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક નોટિફિકેશન (ક્રમાંક: GAS/35.2025/13/G.1) બહાર પાડીને રાજ્યના ૩ સિનિયર સ્કેલ GAS (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારીઓની બદલી કરી છે. આ બદલીઓ તાત્કાલિક ...
રાજકોટ શહેર અને જિલ્લામાં પોલીસ તંત્રમાં આજે એક મોટો ફેરફાર જોવા મળ્યો હતો, જ્યાં ત્રણ નવા અને અનુભવી આઈપીએસ અધિકારીઓએ પોતાની જવાબદારી સંભાળી હતી. બીજી તરફ, રાજકોટથી બદલી થયેલા બે ઉચ્ચ અધિકારીઓને ભાવભ ...
જે રોકાણકારો ડિવિડન્ડ મેળવવા માટે શેરમાં રોકાણ કરે છે, તેમના માટે અનિલ અગ્રવાલની કંપની વેદાંતા લિમિટેડ એક સારા સમાચાર લઈને આવી છે. કંપનીએ પોતાના શેરધારકોને પ્રતિ શેર ₹૧૬નું વચગાળાનું ડિવિડન્ડ આપવાની ...
છે જેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના ૮ ડેમ માંથી ત્રણ ડેમ ૧૦૦% ટકા ભરાયા છે. અમીપુર, ...
સોનાના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે જામનગરની સોની બજારમાં દલાલોના રાજ વધતાં આ સળગતી સમસ્યા બની છે, કારણ કે દલાલો દિવસ ભર સોની ...
કેન્દ્ર સરકારની વાર્ષિક ફાસ્ટેગ પાસ યોજના, જે સામાન્ય માર્ગ મુસાફરોને મોંઘા ટોલ ટેક્સમાંથી રાહત આપે છે, તેણે માત્ર ચાર ...
જામનગર વિસ્તારમાં જુગારના દરોડા યથાવત રહયા છે, ગઇકાલે અલગ અલગ છ સ્થળે પોલીસ ત્રાટકી હતી અને જુગાર રમતા ૮ મહિલા સહિત ૩૨ની ...
જામનગરના ગોલ્ડનસીટી વિસ્તારમાં એક યુવતિએ કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું જેના કારણે પરિવારમાં ...
વકીલો વાજેદ ખાન અને ગણેશ માસ્કેએ એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે આ ફિલ્મમાં વકીલો અને ન્યાયાધીશોને ખૂબ જ ખરાબ ...
દ્વારકામાં ૧૨ જયોર્તીલીંગ નાગેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે તેનો મહિમા અપરમપાર છે, ભગવાન શ્રીકૃષ્ણના સાન્નિઘ્યમાં જેમ ...
Cuireadh roinnt torthaí i bhfolach toisc go bhféadfadh siad a bheith dorochtana duit
Taispeáin torthaí dorochtana