News

અમૂલ બાદ ગોકુલે પણ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો. મુંબઈ અને પુણેમાં ભેંસ અને ગાયના દૂધના નવા ભાવ જાણો.
મુંબઈના મીરા રોડમાં મિત્ર સાથે વાત કરતા સમયે શખ્સને ગોળી મારી હત્યા કર્યા બાદ ફરાર થયેલા સચિનકુમાર રાઠોડને પંજાબથી ઝડપી ...
થાણે જિલ્લાની કોર્ટે 2014ના દંગલ અને હુમલાના કેસમાં પુરાવાનો અભાવ તથા સાક્ષીએ ફેરવી તોડ્યું હોવાનું નોંધીને નવ જણને નિર્દોષ ...
થાણેમાં એક દિવ્યાંગ મહિલાને ધમકાવવાનો અને ગાળો આપવા અંગે ત્રણ જણ સામે Disabilities Act હેઠળ ગુનો નોંધાયો છે. મહિલાએ સ્ટોલ પર ...
કન્નડ ગીતો પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર સોનુ નિગમની મુશ્કેલી ઘટી નથી રહી. પહેલાં એફઆઈઆર થયા ...
ભારતીય ચલણમાં રહેલી વધુમાં વધુ મૂલ્યની નોટ વિશે વાત કરીએ તો તે છે 500 રૂપિયાની નોટ. આ પહેલાં 2000 રૂપિયાની ગુલાબી નોટ ...
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષેય એકદમ એક્ટિવ છે અને તેમની ફેન ફોલોઈંગ પણ એકદમ તગડી છે. પરંતુ ...
ગત શુક્રવારે અમેરિકાના રોજગારીનાં ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી સોના- ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, પરંતુ ...
ગુજરાતમાં રોજ ભયાનક આગની ઘટનાઓ બની રહી છે. આગઝરતી ગરમી વચ્ચે શોક સર્કિટના ઘમા બનાવો બની રહ્યા છે. આવો જ બનાવ મોરબીમાં બન્યો..
દેશમાં ઠેરઠેર આગજનીના બનાવો બનતા રહે છે, જેમાંથી ઘણા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા કોલકાત્તાની હોટેલમાં લાગેલી ...
કળિયુગમાં ભક્તિને મોક્ષદાયિની કહી છે. શાસ્ત્રકારોએ પહેલેથી જ આગાહી કરી છે કે જેમ જેમ કળિયુગનો પ્રકોપ વધશે તેમતેમ શુદ્ધ ...
રાજા યશધવલનો આદેશ મળતાં જ મંત્રીઓ, પુરોહિતો, સૈનિકો, સેવકો, રાજનર્તકીઓ અને પ્રજાજનો પૂર્ણ ભક્તિભાવથી ‘ત્રિશૂળ’ તેમજ ...