Nieuws

'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી' ની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ...
દિશા વાકાણી આ દિવસોમાં તેના માતૃત્વનો ખૂબ આનંદ માણી રહી છે. તાજેતરમાં, તેની એક નવીનતમ તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકો ...
ભાણવડ વિસ્તારનાં કિસાનોએ સરકાર ઉપર ભરોસો રાખવાને બદલે સંયુકત રીતે લોકફાળો એકત્ર કરી વેરાડી નદી ખાતે વરસાદનાં વહી જતાં પાણીને ...
જકાસીયા વાડી વિસ્તારમાં એક યુવાનનુ વિજ કરન્ટ લાગતા મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પીજીવીસીએલની બેદરકારીના કરણે ...
જેકલીન ફર્નાન્ડીઝ પણ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી છે. સુકેશે દાવો કર્યો હતો કે ...
ધી જામનગર પીપલ્સ કો.ઓપરેટીવ બેન્ક લી.ની ૪૨મી વાર્ષિક સભા વર્ષ ર૦ર૪-ર૦રપ માટે તા.ર૯-૦૬-ર૦રપને રવીવારના રોજ બેન્કના ચેરમેન ...
ચૂંટણી પંચે પ્રસ્તાવ મૂક્યો છે કે 2003ની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોને મતદાર ગણવામાં આવશે, બાકીના લોકોએ ફરીથી નોંધણી માટે ...
બર્ફીલી પહાડીઓમાં બિરાજમાન બાબા બર્ફાની અમરનાથ મહાદેવના દર્શનનો આવતીકાલ તા. ૩ થી પ્રારંભ થઈ રહ્યો છે. જામનગરથી અમરનાથ જવા માટે પ્રથમ યાત્રીઓનો કાફલો ગઈકાલે રવાના થયો હતો.
મૃતકોની ઓળખ બિચકુંડી વિસ્તારના સંદીપ મૂર્તિ, ગુરુ ચંપિયા અને કાંડે મુંડા તરીકે થઈ છે. અહેવાલો અનુસાર, ભૂસ્ખલન થયું ત્યારે ...
જામનગર શહેર અને જિલ્લામાં અવારનવાર વિજ ફોલ્ટ આવી જાય છે, કેટલીક વખત નોટીસ આપ્યા વિના વિજળી રાણી ગુલ થઇ જાય છે, શહેરમાં તો ...
પોરબંદરના માધવપુર ગામે આંબેડકરચોકમાં વર્ષોથી થયેલ દબાણનું તંત્રએ બે મહિના પહેલા ડીમોલીશન કર્યુ હતુ પરંતુ ત્યારબાદ હજુ સુધી કાટમાળ ઉપાડવામાં આવ્યો નથી તેથી અહી ફરી દબાણ થાય તેવી ભીતી દર્શાવીને સમગ્ર મુ ...
પોરબંદરમાં પી.એમ.પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ...