News

છે જેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના ૮ ડેમ માંથી ત્રણ ડેમ ૧૦૦% ટકા ભરાયા છે. અમીપુર, ...
સોનાના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે જામનગરની સોની બજારમાં દલાલોના રાજ વધતાં આ સળગતી સમસ્યા બની છે, કારણ કે દલાલો દિવસ ભર સોની ...
જામનગર વિસ્તારમાં જુગારના દરોડા યથાવત રહયા છે, ગઇકાલે અલગ અલગ છ સ્થળે પોલીસ ત્રાટકી હતી અને જુગાર રમતા ૮ મહિલા સહિત ૩૨ની ...
વકીલો વાજેદ ખાન અને ગણેશ માસ્કેએ એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે આ ફિલ્મમાં વકીલો અને ન્યાયાધીશોને ખૂબ જ ખરાબ ...
કેન્દ્ર સરકારની વાર્ષિક ફાસ્ટેગ પાસ યોજના, જે સામાન્ય માર્ગ મુસાફરોને મોંઘા ટોલ ટેક્સમાંથી રાહત આપે છે, તેણે માત્ર ચાર ...
જાસ્મિન અને અલી ગોની 'બિગ બોસ 14' થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પછી તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું. હવે તેઓ લિવ-ઇન ...
જામનગરના ગોલ્ડનસીટી વિસ્તારમાં એક યુવતિએ કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું જેના કારણે પરિવારમાં ...
દ્વારકામાં ૧૨ જયોર્તીલીંગ નાગેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે તેનો મહિમા અપરમપાર છે, ભગવાન શ્રીકૃષ્ણના સાન્નિઘ્યમાં જેમ ...
પોરબંદરના બોખીરા વિસ્તારમાં લોકોના ઘરમાં ત્રણથી ચાર ફુટ પાણી ભરાઈ જતા બંદર તરફ જતો મુખ્ય રસ્તો તોડવામાં આવ્યો હતો. બોખીરા જયુબેલી ફરી ડુબતા બચાવતા યુવા નેતા પોરબંદરમાં છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજાએ કહેર ...
કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 544 ના એડાપલ્લી-મન્નુથી વિભાગની ખરાબ સ્થિતિને કારણે 4 અઠવાડિયા માટે ટોલ વસૂલવાનું બંધ કરવાનો અને પહેલા રસ્તાનું સમારકામ કરવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્ર ...
તેલંગાણામાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રેડ્ડીએ, જે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, તેમને કહ્યું, "જ્યારે આ કાર્ય પૂર્ણ થયું, અને જ્યારે હું રિપોર્ટ રજૂ કરી રહ્યો હતો ...
બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારા સાથે મળી ...