News

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. પાકિસ્તાની હેકર્સે ...
22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જેમાં 26 નાગરિકો મૃત્યુ પામ્યા, ભારતે 1960ની સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરી ...
નવી દિલ્હીઃ UP કોંગ્રેસના વડા અજય રાયે રાફેલ ફાઇટર જેટને આપેલા નિવેદનને લીધે વિવાદ થઈ રહ્યો છે. ભાજપે આ સેનાનું મનોબળ ...
મોસ્કોઃ આતંકવાદનો ખાતમો કરવા માટે રશિયા સહકાર આપશે, એમ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો છે.
અમદાવાદ, સ્માર્ટ અને હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું શહેર, હવે ‘ભૂવા સિટી’ તરીકે બદનામ થઈ રહ્યું છે. ભર ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં ...
IPL 2025 માં પ્લેઓફ માટેની લડાઈ રસપ્રદ બની ગઈ છે. 54 મેચ રમાઈ છે અને અત્યાર સુધી ફક્ત બે ટીમો - ચેન્નાઈ સુપર કિંગ્સ અને ...
ટોરન્ટોઃ કેનેડામાં ફરી એક વાર હિન્દુઓને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો છે. ટોરેન્ટોમાં એક હિન્દુવિરોધી પરેડનું આયોજન કરવામાં ...
રાજકોટના ગોંડલમાં કોરાટ ચોક નજીક બેફામ ટ્રકે એક જ પરિવારના બે સભ્યો—સાસુ જ્યોતિબેન મનોજભાઈ બવાનિયા અને વહુ જ્હાનવીબેન ...
ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વર મંદિરના શંખ દ્વારમાં રવિવારે અચાનક ભીષણ આગ લાગી ગઈ, જેની જ્વાળાઓ અને ધુમાડો લગભગ એક ...
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ ટેરર શરૂ કર્યો છે. હવે તેમના નિશાના પર વિદેશી ફિલ્મો આવી છે. અમેરિકન ...
અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. આ પહેલા એજાઝ ખાન વિરુદ્ધ ‘હાઉસ અરેસ્ટ’નામના શો માટે FIR દાખલ કરવામાં આવી હતી.
અધ્યાત્મિક પ્રક્રિયામાં ઉતરવા માટેનું એક પાસું એ છે કે તમારું જીવન પુરઝડપથી આગળ વધે. આધ્યાત્મિકતાનો એક સ્તર પર અર્થ એ થાય કે ...